વાંકાનેરના હશનપર અને દિઘલીયા ગામે બે અલગ-અલગ બનાવમાં વિજશોક લાગતાં બેના મોત…
વાંકાનેર તાલુકા વિસ્તારમાં બે અપમૃત્યુના બનાવ સામે આવ્યા છે જેમાં તાલુકાના હશનપર ગામે વિજશોક લાગવાથી યુવાનનું અને દિઘલીયા ગામ ખાતે વિજશોક લાગવાથી એક વૃદ્ધનું મોત થયું હતું જેથી આ બનાવની…