વાંકાનેર : રાણેકપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે પ્રશ્નમંચ સ્પર્ધા યોજાઇ….
દેશભરમાં 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેથી દેશના ભાવિ એવા બાળકોને મતદાન વિશે અને મતદાતા વિશે માહિતી અને સમજણ પ્રાપ્ત થાય તે હેતુથી વાંકાનેર…