Category: વાંકાનેર

વાંકાનેર : રાણેકપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે પ્રશ્નમંચ સ્પર્ધા યોજાઇ….

દેશભરમાં 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેથી દેશના ભાવિ એવા બાળકોને મતદાન વિશે અને મતદાતા વિશે માહિતી અને સમજણ પ્રાપ્ત થાય તે હેતુથી વાંકાનેર…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક હાઈવે પર ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક હાઈવે પરથી પસાર થતા એક ટ્રક નંબર GJ 36 T 5057 ના ચાલકે ત્યાંથી પસાર થતા એક બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં…

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતા વૃદ્ધાનું ચૂલો સળગાવતા દાઝી જવાથી મોત…

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામ ખાતે રહેતા એક 65 વર્ષીય વૃદ્ધા ગઈકાલે પોતાના ઘરે ચૂલો સળગાવવા જતાં અચાનક તેમના કપડાંમાં આગ લાગી જતાં તેઓ દાઝી ગયા હતા જેથી તેમનું મોત થયું…

માળીયા પાસે વહેલી સવારે ખાનગી બસ પલ્ટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો, 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત….

હળવદ-માળીયા હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં વડોદરાથી કચ્છ તરફ જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અચાનક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત…

વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા આવતીકાલે મહા રક્તદાન કેમ્પ યોજાશે….

વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા આવતીકાલ તા. 23 ના રોજ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ(ભાજપ કાર્યાલય)ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલ રોગચાળાની પરિસ્થિતિ અનુસંધાને તમામ નાગરિકોને રક્તદાન કરવા…

વાંકાનેર તાલુકાના તિથવા ગામે અલ-મદિના મસ્જીદનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો…..

જુમ્માની નમાઝ અદા કરી મુસ્લિમ સમાજના ધર્મગુરૂના હસ્તે નવનિર્મિત મસ્જિદ ખુલ્લી મુકાઇ…. વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે તાજેતરમાં જ મુસ્લિમ સમાજ દ્વારા નવી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે સમગ્ર…

વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર પોતાનું બાઈક લઈને પસાર થતા એક યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદના વતની…

વાંકાનેર : મેસરીયા ગામ ખાતે આવેલ વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, ત્રણ મહિલા સહિત છ ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવવામાં આવતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતાં ત્રણ મહિલા…

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ફરાર ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલએ કરી આગોતરા જામીન અરજી…

રાજ્યમાં ચકચાર મચાવનાર મોરબી ઝુલતા પુલ દુર્ઘટના સાથે સંકળાયેલા અને ઝુલતા બ્રીજ સમારકામનું ટેન્ડર લેનાર કંપની ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી છે. અત્રે ઉલ્લેખનીય…

વાંકાનેર શહેરની મનમંદિર સોસાયટીમાં રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર શહેર ખાતે આવેલ મનમંદિર સોસાયટીમાં રહેતા અમુબેન દિલીપભાઈ લામકા (ઉ.વ. 28) નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર સીટી…

error: Content is protected !!