વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ દિવસની ઉજવણી કરાઇ…
વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ દ્વારા આજ રોજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિદીનની વાંકાનેર ગરાસીયા બોર્ડિંગ ખાતે વાંકાનેર ભાજપ સુપ્રીમો કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી… આ…