વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ દ્વારા આજ રોજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિદીનની વાંકાનેર ગરાસીયા બોર્ડિંગ ખાતે વાંકાનેર ભાજપ સુપ્રીમો કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી…

આ કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગ્ટ્યથી કર્યા બાદ મુખ્ય વક્તા શ્રી અમરશીભાઈ મઢવી દ્વારા સ્મૃતિ દિવસ નિમિત્તે વક્તવ્ય રજૂ કરી અને ઉપસ્થિત તમામ ભાજપના કાર્યકર્તા દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી…

આ તકે પ્રદેશ ભાજપના કારોબારીના સભ્ય કાળુભાઈ કાકરેચા, મોરબી જિલ્લા હાજપ ઉપપ્રમુખ ગાંડુભાઈ ધરજીયા, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય વાઘજીભાઈ ડાંગરોચા, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારીયા, વાંકાનેર તાલુકા પંચાયત ઉપપ્રમુખ અજયભાઈ વિજવાડિયા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી તેમજ વાંકાનેર શહેર-તાલુકા ભાજપ સંગઠનના વિવિધ હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!