વાંકાનેર તાલુકાના મહિકા ગામે રાતના સમયે વાડીએ કામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર વિજશોક લાગતા આધેડ વયના ખેડૂતનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામથી કાનપર ગામ તરફ જતા રોડ પર આવેલ વાડીએ રાત્રીના સમયે ઇલેક્ટ્રિક પાણીની મોટર ચાલુ કરવા જતા હુશેનભાઈ મહમદભાઈ બાદી (ઉ.વ. 56) નામના ખેડૂતનું વીજશોક લાગવાથી મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!