પર્યુષણ પર્વ નિમિત્તે વાંકાનેર જૈન સમાજ દ્વારા વિશાળ વરઘોડો કાઢવામાં આવ્યો…
જૈન સમાજના હાલ ચાલતા પર્યુષણ પર્વ નિમિત્તે શનિવારે વાંકાનેર શહેર ખાતે એક વિશાળ વરઘોડાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર જૈન સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ અને આગેવાનો જોડાયા હતા.. આ…