Category: વાંકાનેર

વાંકાનેર : સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત ગણપતિ મહોત્સવ ખાતે આજે રાત્રે ગરબા હરીફાઈ યોજાશે…

સમસ્ત બ્રહ્મસમાજ વાંકાનેર દ્વારા આયોજીત ભુદેવો કા રાજા ગણપતિ મહોત્સવ ખાતે આજે તા. ૧૮ સપ્ટેમ્બર, શનિવારના રોજ રાત્રે ૧૦ કલાકે સ્ટેચ્યુ ચોક, બાપુના બાવલા પાસે ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું…

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે 14 વર્ષીય આદિવાસી સગીરાનો ગળાફાંસો ખાઇ આપઘાત…

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમ વિસ્તારમાં રહી અને ખેત મજૂરી કામ કરતા એક આદિવાસી પરિવારની 14 વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો…

વાંકાનેર : રોયલ ઓટોના ઓનર તેમજ સામજીક-રાજકીય યુવા આગેવાન એવા રઈશભાઈ માથકીયાનો આજે જન્મદિવસ…

રઈશભાઈ માથકીયાની સાથે આજે તેમની દિકરી અલીઝાનો પણ જન્મ દિવસ… વાંકાનેર તાલુકાના સામાજિક તથા રાજકીય આગેવાન તેમજ રોયલ ઓટોના ઓનર એવા રઈશભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે જેઓ આજે પોતાના જીવનના…

વાંકાનેર તાલુકાના કોઠી PHCના ખાતે કોરાના વેક્સિન મહાઅભિયાનનું આયોજન કરાયું….

વાંકાનેર તાલુકાના કોઠી પીએચસી ખાતે આજરોજ કોરોના વેક્સિન મહાઅભિયાન (વેક્સિન મેગા ડ્રાઈવ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 8 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી તમામ નાગરિકોને કોરોના વેક્સિન આપવાનું આયોજન…

વાકાનેર : ભૂદેવ કા રાજા ગણેશ ઉત્સવમાં યોજાયેલ મહાઆરતીમાં મહાનુભાવો ખાસ હાજર રહ્યા…

વાંકાનેર શહેર ખાતે આવેલ ગર્લ્સ હાઇસ્કુલ નજીક સમસ્ત વાંકાનેર બ્રહ્મસમાજ દ્વારા ‘ ભૂદેવ કા રાજા ‘ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ નિત્યક્રમ મુજબ સાંજે 7:30 વાગ્યે ભવ્ય…

વાંકાનેર : મીલપ્લોટ રોડ પર 1976માં સરકારે ગરીબોને આપેલ જમીન શરતભંગમાં ખાલસા કરાવી બારોબાર અમીરોને ફાળવાઈ ગઈ કે શું ?

ગરીબોની જમીન પર અમીરોના બંગલા : વાંકાનેર-મીલપ્લોટ રોડ પર આવેલ સર્વે નં. 203 ની જમીન બંધબારણે ગરીબો પાસેથી ખાલસા કરાવી અમીરોને બંગલા બનાવવા માટે અપાઇ ગઇ અને એ પણ મંજૂરી…

વાંકાનેરના યુવાનની અનોખી પહેલ : માટીમાંથી બનાવેલ ગણપતિનું વડના વૃક્ષ સાથે વિસર્જન કરી પર્યાવરણ બચાવોનો સંદેશ અપાયો…

પ્રકૃતિ પ્રેમી યુવાનો દ્વારા માટી-છાણામાંથી બનાવેલ ઓર્ગેનિક ગણપતિનું ખુલ્લા મેદાનમાં વડના વૃક્ષનું વાવેતર કરી તેની સાથે વિસર્જન કરી અનોખી રીતે પર્યાવરણ બચાવોનો સંદેશ અપાયો… હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવમાં વાંકાનેરના…

વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામે 100% કોરોના વેક્સિનેશન કામગીરી પુર્ણ….

કોરોના મહામારીથી બચવા રસીકરણ એકમાત્ર ઉપાય છે ત્યારે વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામના જાગૃત તમામ ગ્રામજનોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવી સુરક્ષિત બન્યા છે અને ક્રમશ: બીજો ડોઝ પણ જાગૃત…

વાંકાનેર શહેર ખાતે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ….

વાંકાનેર શહેર ખાતે રહેતા એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ઉંચા વ્યાજ દરે યુવાનને પૈસા આપી બાદમાં બે…

વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર રેકડી-રાજથી ઉદભવતી ચક્કાજામ ટ્રાફિક સમસ્યા, તંત્ર મુક પ્રેક્ષક…

આંખે વળગે તેવી ટ્રાફિક સમસ્યા હોવા છતાં આજ સુધી કોઈ નક્કર કામગીરી કરાઇ નથી : રોજબરોજની સમસ્યાથી ત્રસ્ત વેપારીઓ અને નાગરિકો સમસ્યાના કાયમી હલને જંખી રહ્યા છે… વાંકાનેર શહેરની મધ્યમાં…

error: Content is protected !!