છેલ્લા બે વર્ષથી ખખડધજ હાલતમાં ફેરવાયેલ વાંકાનેર-લજાઈ રોડ નવિનીકરણને જંખી રહ્યો છે….
આ રોડ પર જડેશ્વર મહાદેવ મંદિર અને વડસર દરગાહ જેવા પ્રખ્યાત બે ધર્મસ્થાનો આવેલ હોવા છતાં જવાબદાર તંત્ર આ 26 કીમી રોડના નવિનીકરણ બાબતે ઉપેક્ષા કરી રહ્યું છે… વાંકાનેર શહેરથી…