Author: Yakub Badi

વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા વાંકાનેર અને કુવાડવા સરકારી હોસ્પિટલને 20-20 લાખ ફાળવાયા….

હાલની પરિસ્થિતિ અને કોરોના મહામારીના કારણે નાગરિકોના હિતમાં અને બંને હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન લેવાં માટે 20-20 લાખની ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા… હાલમાં દેશમાં ચાલી રહેલી કોરોના…

વાંકાનેર : નિવૃત્ત Dy.Sp સજ્જનસિંહજી ઝાલા(ખેરવા)નું દુઃખદ અવસાન, ગુરૂવારે ટેલિફોનીક બેસણું….

વાંકાનેર તાલુકાના ખેરવા ગામના નિવૃત્ત ડી.વાય.એસ.પી. સજ્જનસિંહજી કાયાજી ઝાલા(ઉ.વ. 90)નુ ગત તારીખ 02/05/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત સજ્જનસિંહજી ઝાલા પોલીસ બેડામાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવી ચૂક્યા હોય…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતા એક બાઈકને રોકી પોલીસ દ્વારા તેની તલાસી લેતાં બાઇક ચાલક પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસ દ્વારા બાઈક અને દારૂ સહિતના મુદામાલ…

અઢાર દિવસના લોકડાઉન બાદ વાંકાનેરના ગારીયા ગામના સરપંચ દ્વારા ગામને સેનીટાઇઝ કરી સુરક્ષિત કરાયું….

ગામના લોકોની સુરક્ષા કરવી અમારી પ્રાથમિક ફરજ : સરપંચ વધતી કૉરોના મહામારીના કારણે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું લોકડાઉન… વાંકાનેર વિસ્તારમાં કૉરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જેના કારણે…

આવતી કાલે ધ અચીવર્સ એકેડેમી-વાંકાનેર દ્વારા N-95 માસ્ક, સેનેટાઈઝર સ્પ્રે, મિથિલિન બ્લ્યુ, ઓક્સિજન કીટનું રાહત દરે વિતરણ કરાશે….

ધ અચીવર્સ એકેડેમી-વાંકાનેરના આવતીકાલે ભવ્ય શુભારંભ પ્રસંગે વાંકાનેરના નાગરિકોમાં N-95 માસ્ક, સેનેટાઈઝર સ્પ્રે, મિથિલિન બ્લ્યુ, ઓક્સિજન કીટ વગેરેનું રાહત દરે વિતરણ કરાશે… મોરબી જિલ્લાના દરેક વિદ્યાર્થીઓ માટે એક નવો અભિગમ…

વાંકાનેર શહેરના બીડી-તમાકુ-સોપારીના હોલસેલ વેપારીઓને બખ્ખા : મોરબી-રાજકોટમાં થયેલ લોકડાઉનનો કાળાબજારી કરી ભરપૂર લાભ ઉઠાવતા વેપારીઓ….

વાંકાનેર શહેરના પાન,બીડી, સોપારી, તમાકુના હોલસેલ વેપારીઓને કાયદેસરની લોટરી લાગી હોય તેવો ઘાટ સર્જાયો છે. જેમાં મોરબી અને રાજકોટ શહેરમાં તાજેતરમાં લાગું કરેલા લોકડાઉનનો આ કાળાબજારિયા વેપારીઓ ભરપૂર લાભ ઉઠાવી…

વાંકાનેર તાલુકાના કોઠી ગામ નજીક અકસ્માત ગ્રસ્ત ગાડીમાંથી દેશી દારૂ ઝડપાયો…

કારને અકસ્માત નડતાં ભાંડો ફૂટયો : 375 લિટર દેશી દારૂ સાથે કુલ રૂ. 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત…. વાંકાનેર તાલુકાના કોઠી ગામ પાસેથી પસાર થતી એક કારને અકસ્માત નડયો હતો જેમાં…

મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ઈન્તેખાબઆલમ બાવા સાહેબનું દુઃખદ અવસાન, બપોર બાદ દફનવિધિ….

મુસ્લિમ સમાજના ધર્મગુરૂ તેમજ પીરે તરીકત હઝરત પીર સૈયદ ઈન્તેખાબઆલમ બાવા સાહેબનું ગઈકાલે સુરત મુકામે દુઃખદ અવસાન થયેલ છે. જેમની અંતિમવિધિ આજે વાંકાનેર ખાતે કરવામાં આવશે જેમાં તેમના અંતિમ દિદાર(દર્શન)…

વાંકાનેરના પત્રકાર મુકેશ પંડ્યાના બહેન રેખાબેન જાનીનું દુઃખદ અવસાન…

વાંકાનેર નિવાસી રસિકલાલ પ્રેમશંકર જાનીના ધર્મપત્ની રેખાબેન રસિકલાલ જાની(ત્રિવેણી બેન)તે તેજસ તથા કાજલના માતુશ્રી તથા વાંકાનેર નિવાસી(મૂળ હળવદ) સ્વ. નરોત્તમરાય લક્ષ્મીશંકર પંડ્યાના સુપુત્રી તેમજ પ્રવીણભાઈ , દિલીપભાઈ તથા મુકેશભાઈના બહેનશ્રીનું…

Happy Birthday : વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અશ્વિનભાઇ મેઘાણીનો આજે જન્મદિવસ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અને વાંકાનેર કોળી સમાજ અને કોંગ્રેસના યુવા આગેવાન એવા અશ્વિનભાઇ મેઘાણીનો આજે જન્મદિવસ છે. તા. 02/05/1983ના રોજ વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા…

error: Content is protected !!