વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા વાંકાનેર અને કુવાડવા સરકારી હોસ્પિટલને 20-20 લાખ ફાળવાયા….
હાલની પરિસ્થિતિ અને કોરોના મહામારીના કારણે નાગરિકોના હિતમાં અને બંને હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન લેવાં માટે 20-20 લાખની ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા… હાલમાં દેશમાં ચાલી રહેલી કોરોના…