Author: Yakub Badi

વાંકાનેર : ચંદ્રપુર ગામના સરપંચ દ્વારા ગામને અપાતા અનિયમિત પાણી બાબતે પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરાઇ…

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામના સરપંચ દ્વારા છેલ્લા ચાર-પાંચ મહિનાથી ગામને આપાતા અનિયમિત નર્મદા પાણી બાબતે વાંકાનેર મુલાકાતે આવેલા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને રજુઆત કરવામાં આવી…

વાંકાનેર : પત્રકારત્વની આડમાં ચાલતા ગોરખધંધા, વરલી ફીચરનો જુગાર રમતો એક ઝડપાયો, પત્રકાર પુત્ર સહિત ચાર ફરાર….

છેલ્લા ઘણા સમયથી જીનપરા વિસ્તારમાં દારૂ-જુગારના ગોરખધંધા ચલાવતો વાંકાનેર અકિલાના પત્રકાર મહંમદભાઈ રાઠોડનો પુત્ર અને આ ષડયંત્રનો મુખ્ય સુત્રધાર ઝાકીર રાઠોડ સહિત ચાર શખ્સો ફરાર…. વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં છેલ્લા…

કેન્દ્રમાં મોદી સરકારના સાત વર્ષ પુરાં થવા નિમિત્તે વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ સેવાકાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વાંકાનેર તાલુકા યુવા…

ખુશખબર : આજે મુખ્યમંત્રી દ્વારા મોરબી અને વાંકાનેરના નવા બસ સ્ટેન્ડનું ઇ-ખાતમૂહુર્ત કરાશે….

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે સમગ્ર રાજ્યના 9 નવા બસ સ્ટેશન-ડેપો-વર્કશોપ નું લોકાર્પણ તેમજ 5 બસ સ્ટેશન-ડેપો-વર્કશોપનું ઇ-ખાતમૂહુર્ત કરાશે. આજે ઇ-ખાતમૂહુર્ત થતાં નવા બસ સ્ટેશનમાં મોરબી જિલ્લામાંથી મોરબી…

વાંકાનેર શહેર નજીકથી બાઇક પર દેશી દારૂની ખેપ મારવા નિકળેલ એક ઝડપાયો….

વાંકાનેર શહેર નજીકથી પોલીસ દ્વારા બાઇક પર દેશી દારૂની ખેપ મારવા માટે નિકળેલ એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ બનાવમાં 37 લિટર દેશી દારૂ…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી એક બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા સેન્સો ચોકડી નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ એક શખ્સને એક બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જે બાદ…

વાંકાનેર તાલુકાના રંગપર ગામે આવેલ ફેક્ટરીમાં બાળ શ્રમિકોને કામે રાખનાર ફેક્ટરી સંચાલક સામે ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ એકઝીમીયસ ડીસ્પોઝલ નામના કારખાનામાં બે બાળ શ્રમિકોને કામે રાખીને ફેક્ટરી સંચાલકો તેમની પાસે બાળ મજૂરી કરાવાતા હોવાનું શ્રમ અયોગ વિભાગની તપાસમાં બહાર આવતા આ…

ઘઉંમાં નફાખોરી બાબતે ખેડૂતો અને આમ નાગરિકોનો અવાજ બનવા બદલ ચક્રવાત ન્યુઝનો આભાર વ્યક્ત કરતા યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા…

ચક્રવાત ન્યુઝ દ્વારા આજે આમ નાગરિકો અને ખેડૂતોના વિશાળ હિતમાં ઘઉંમાં થતી બેફામ નફાખોરી બાબતે અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં જેથી આ મુદ્દે યોગ્ય રજુઆત બદલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના…

વાંકાનેરના નાગરિકો દ્વારા પિવાના પાણી પ્રશ્ને ભોગવાતી યાતનાઓમાં વધારો, વધુ ત્રણ દિવસ પાણી વિતરણ બંધ : પાઇપ લાઇન તુટી જતાં સમસ્યા સર્જાઈ….

વાંકાનેર શહેરના નાગરિકો છેલ્લા અઢી માસથી ડહોળા, દુષિત, અશુદ્ધ અને અનિયમિત પાણી વિતરણથી કંટાળી ગયા છે ત્યારે આ બાબતે વધુ એક ઝટકા સ્વરૂપે ત્રણ દિવસ પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું….…

વાંકાનેર : બીમારીથી કંટાળીને 45 વર્ષીય પુરૂષનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં રહેતા એક 45 વર્ષીય પુરૂષે બીમારીથી કંટાળીને પોતાના ઘર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસ દ્વારા…

error: Content is protected !!