ગુરૂપૂર્ણિમા નિમિત્તે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે ચાર હજાર જેટલા રોપાઓનું વિતરણ કરાયું….
વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગઈકાલે નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા ગુરૂપૂર્ણિમાના પવિત્ર અવસરે 1,000 જેટલા આયુર્વેદિક અને દેશીકુળના રોપાઓનું વિનામૂલ્યે તેમજ 2,000 જેટલાં ફુલ-છોડના રોપા તથા 1,000 જેટલા કલમી ફળાઉ…