વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં કોઈ કારણસર ડુબી જવાથી એક પરપ્રાંતીય યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ તા. 23ના રોજ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતા એક પરપ્રાંતીય યુવાન વદીયા પીદીયાભાઇ ભાભોર (ઉ.વ. 39, મુળ રહે. મધ્યપ્રેદશ)નું ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીના પાણીમાં ડુબી જવાથી મોત થયું હતું જેથી મૃતક યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની મૃત્યુ નોંધ કરી વધુ તપાસ વાંકાનેર તાલુકા દ્વારા હાથ ધરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!