જાહેર અપીલ : વાંકાનેરના કોઠી ગામના દર્દીને તાત્કાલિક O Negative બ્લડની જરૂર…
વાંકાનેર તાલુકાના કોઠી ગામ ખાતે રહેતા ઉસ્માનભાઇ આહમદભાઇ શેરસીયા(એ.વી સાહેબ-કોઠી વાળાના ભાઇ તથા પશુ ડોકટર મુસ્તાક સાહેબના પિતા)નું ગત તારીખ.૨૮-૦૮-૨૦૨૧ ના રોજ કોઠી ગામના પાટીયા પાસે વાહન અકસ્માત થયેલ છે.…