વાંકાનેર : ઘીયાવડ ગામે પરિણીતાના આપઘાત કેસમાં પતિ-સાસરિયા સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાઇ…
વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે થોડા દિવસ પહેલા એક પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં પરિણીતાના ભાઈએ મૃતકના પતિ-સાસરિયા સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેથી…