ગુજરાત લઠ્ઠાકાંડ : મોતનો આંકડો 41 પર પહોંચ્યો, દારૂબંધી મામલે ભાજપ સરકારનું ભેદી મૌન….
ચુસ્ત દારૂબંધીના દાવા કરતી ભાજપ સરકાર લઠ્ઠાકાંડ મામલે મૌન, ક્યાં સુધી નિર્દોષ નાગરિકોને બલી ચડતી રહેશે ? ગુજરાતમાં સોમવારે સાંજે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધીમાં…