વાંકાનેર તાલુકાના તિથવા ગામે અલ-મદિના મસ્જીદનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો…..
જુમ્માની નમાઝ અદા કરી મુસ્લિમ સમાજના ધર્મગુરૂના હસ્તે નવનિર્મિત મસ્જિદ ખુલ્લી મુકાઇ…. વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે તાજેતરમાં જ મુસ્લિમ સમાજ દ્વારા નવી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે સમગ્ર…