Author: Chakravat News

વાંકાનેર બાર એશોશીએશનની શુભેચ્છા મુલાકાત લેતાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન…

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી અનિરૂધ્ધસિંહ એચ. ઝાલા(ભાવગનર) વાંકાનેરની મુલાકાતે… વાંકાનેર બાર એશોશીએશનના પ્રમુખશ્રી અનિરૂધ્ધસિંહ એસ. ઝાલા (અનુકાકા)એ વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી અનિરૂધ્ધસિંહને વાંકાનેર મુલાકાત માટે આમંત્રણ…

માસુમ ફાસ્ટ ફુડ & રેસ્ટોરન્ટ : આ વિકેન્ડ ફેમિલી સાથે માણો માત્ર રૂ. 349/- માં આઠ-આઠ સ્વાદિષ્ટ આઈટમો….

વિશાળ જગ્યા સાથે ફેમિલી માટે ખાસ ફેમિલી રૂમની સુવિધા ઉપલબ્ધ, સ્વાદિષ્ટ પંજાબી તથા ચાઇનીઝ વાનગીઓ માટે પાર્સલ સર્વિસ અગાઉ બુકિંગ સાથે ઉપલબ્ધ…. વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ…

Happy Anniversary Badi & Co. : વર્ષોનો ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો, માટે બે દિવસ ગ્રાહકો માટે લાભ હી લાભ‌ ઓફરો સાથે ખરીદો ઈલેક્ટ્રોનિક્સ આઇટમો…..

બાદી & કંપની શો-રૂમની વર્ષગાંઠ નિમિત્તે ગ્રાહકો માટે અઢળક ઓફરોનો ખજાનો ખુલ્યો, માટે આજે જ પધારો…. વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિક બનેલ વાંકાનેર શહેર ખાતે આવેલ ઈલેક્ટ્રોનિક્સના વિશાળ અને સૌથી મોટા…

ડોલર સામે રૂપિયો ફરી તળીયે, 80.12ની સૌથી નીચી સપાટીએ ખુલ્યો…

શુક્રવારે અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ફુગાવો ડામવા માટે વ્યાજ દર વધારવા જ પડશે એવો સ્પષ્ટ સંકેત આપ્યા બાદ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. આ વેચવાલી સાથે અમેરિકન…

Black Day : મોરબી જળ હોનારતના એ કાળમુખા દિવસને આજે 43 વર્ષ પુરા થયા….

11 ઓગસ્ટ, 1979ના રોજ મચ્છુ-2 ડેમ તુટતા ધસમસતા પાણીના પ્રવાહે મોરબીને ખેદાનમેદાન કરી તબાહી મચાવી હતી…. 43 વર્ષ વીતી ગયા છે મોરબીની એ ગોઝારી જળ હોનારતને. જયારે મચ્છુ 2 ડેમ…

શ્રીલંકાની હાલત કફોડી : હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રેસિડેન્ટ હાઉસ પર જનતાનો કબ્જો, સત્તાધીશો ભોંય ભેગા….

શ્રીલંકામાં આર્થિક કટોકટી પર ચાલી રહેલા વિરોધ વચ્ચે આંદોલનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર કબ્જો જમાવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેના કારણે દેશની હાલત કફોડી બની ગઈ છે.…

કૌમી એકતાના દર્શન : વાંકાનેર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આષાઢી બીજ નિમિત્તે મચ્છુ માતાની રથયાત્રાનું સ્વાગત કરાયું….

મીલપ્લોટ ચોક ખાતે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરી આગેવાનોને આવકાર્યા, સામે હિન્દુ સમાજ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનોને શાલ ઓઢાડી સન્માનિત કરાયા…. વાંકાનેર વિસ્તારના નાગરિકો હંમેશાથી એકા-બીજા સાથે હળીમળીને રહી અને પરસ્પર…

નુપુર શર્માની ઝાટકણી કાઢતી સુપ્રીમ, કહ્યું ટીવી પર માફી માંગો કારણ કે દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે તમે જવાબદાર….

પયગંબર નિવેદન મામલે બીજેપીમાંથી સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માની સુપ્રીમ કોર્ટે આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને આખા દેશ સામે ટીવી ઉપર માફી માંગવાનો આદેશ આપ્યો છે. એ ઉપરાંત…

વાંકાનેરના સિંધાવદર ગામે ઠાકોર સેના દ્વારા હળવદની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા મજુરોને શ્રદ્ધાંજલિ અપાઇ….

વાંકાનેર ઠાકોર સેના દ્વારા તાલુકાના સિંધાવદર ગામે હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મીઠાની ફેક્ટરીની દિવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા 12 મજુરોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. હળવદની આ…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીકથી પાંચ વર્ષીય બાળકનું અપહરણ, શોધખોળ શરૂ….

મોરબી જિલ્લામાં બાળકના અપહરણની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ એક કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારના સાડા વર્ષીય બાળકને કોઈ અજાણ્યો શખ્સ અપહરણ…

error: Content is protected !!