આજના આધુનિક યુગમાં શરીર સંબંધિત તમામ રોગના સમાધાન તબીબો પાસે છે, પરંતુ મોર્ડન યુગમાં હજુપણ ગુપ્તરોગ સંબંધિત સમસ્યા માટે લોકો શરમ-સંકોચ અનુભવે છે, ત્યારે ગુપ્તરોગ સંબંધિત તમામ સમસ્યાઓના નિરાકરણ માટે હવે વાંકાનેર શહેરની આશીર્વાદ હોસ્પિટલ ખાતે ખાસ સુરતના જાતીય રોગના અનુભવી આયુર્વેદિક ડોક્ટરના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડોક્ટર દ્વારા ગુપ્તરોગો અને સેક્સ સમસ્યા બાબતે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે….

વાંકાનેર શહેરની આશીર્વાદ હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 11 જુન, રવિવારના રોજ સવારે 9 થી સાંજે 7 સુધી આ કેમ્પ યોજાશે, જેમાં સેક્સ, શીઘ્રપતન, શુક્રાણુ સમસ્યા, ઢીલાપણું તથા ટાઇમીંગ, નપુંસકતા સહિતની કોઈ પણ જાતની સમસ્યાની સારવાર સુરતના આયુર્વેદ ડોક્ટર દ્વારા કરવામા આવશે….

કેમ્પની વિગતો…

તારીખ : 11/06/2023, રવિવાર

સમય : સવારે 9 થી સાંજે 7 સુધી

મો. : 75758 54220

 • સ્થળ •

 આશીર્વાદ હોસ્પિટલ 

ડો. પરવેજ એચ. પરાસરા

(હરસ, મશા, ફિશર, ભગંદરના નિષ્ણાંત)

લક્ષ્મીપરા પાછળ, મેરૂમીયા બાવાની દરગાહ સામે, વાંકાનેર

error: Content is protected !!