વાંકાનેર તાલુકાના મહિકા તાલુકા શાળાના આચાર્યના 37 વર્ષના સેવાયજ્ઞ બાદ નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો….
મહિકા તાલુકા શાળાના આચાર્ય માહમદ નુરમામદભાઈ બાદીનો વય નિવૃત સન્માન સમારોહ યોજાયો…. વાંકાનેર તાલુકાની મહિકા પ્રાથમિક શાળામાં છેલ્લા 37 વર્ષથી ફરજ બજાવતા આચાર્ય માહમદ નુરમામદભાઈ બાદી વય મર્યાદાના કારણે નિવૃત્ત…