Month: October 2022

ઝુલતા પુલ દુર્ઘટના : અત્યાર સુધીમાં 80થી વધુ નિર્દોષ નાગરિકોના મોત, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા, પાણી કાઢવા ચેકડેમ તોડાયો…

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકો પુલ તુટવાથી નીચે ખાબકી પાણીમાં ડૂબ્યાં છે જે બાદ હાલ પુરજોશમાં…

મોરબી ફરી કરૂણાંતિકા સાથે ધ્રુજી ઉઠ્યું : ઝુલતા પુલ દુર્ઘટનામાં 65 થી વધુ મૃતદેહો બહાર કઢાયા, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા…

મૃતકોની સંખ્યા વધતા મોરબીની હોસ્પિટલો ટુંકી પડી, આજુબાજુના વિસ્તારમાં હોસ્પિટલે દોડતા દર્દીઓ… મોરબીમાં વર્ષો બાદ પુનઃ મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મચ્છુ હોનારતની બાદ આજે મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં અનેક…

મોરબીનો પ્રખ્યાત ઝુલતો પુલ તુટ્યો, રવિવારે ફરવા આવેલ અનેક લોકોનો પાણીમાં ગરકાવ, બચાવ કામગીરી પુરજોશમાં….

પુલ તુટતા 400થી વધુ લોકો દુર્ઘટનાગ્રસ્ત, બચાવ કામગીરી શરૂ… મોરબી ખાતે આજે સાંજના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં તાજેતરમાં જ રીપેરીંગ કરી પુનઃ શરૂ કરવામાં આવેલ પ્રખ્યાત ઝુલતો પુલ…

વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયાથી જુની કલાવડી ગામ સુધીના રોડના નવિનીકરણ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય….

વાંકાનેર તાલુકાના આગામી પીપળીયા ગામથી જુની કલાવડી ગામ તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય જેથી બાબતે વાંકાનેર ધારાસભ્ય દ્વારા રોડના નવિનીકરણ બાબતે રજૂઆત સાથે માંગ કરવામાં આવી હતી જે…

વાંકાનેર : ચંદ્રપુર ખાતે આજે મહાન સુફી સંત મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારક ઉજવાશે…

મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મોમીનશાહ બાવાના ઉર્ષની પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાશે… વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આજરોજ મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા…

વાંકાનેર : માટેલ રોડ પર આવેલ કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા દસ મહિનાના બાળકનું મોત….

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક કારખાનામાં કામ કરતાં લોડર ચાલકે ગંભીર બેદરકારી દાખવી ત્યાં સુતેલા એક દસ વર્ષના માસુમ બાળકને કચડી નાંખતા તેનું મોત થયું હતું જેથી આ…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા….

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા મીટીકુલ વાળી શેરીમાં કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત…

ગુજરાતીમાં ભણશે ગુજરાત : રાજ્યમાં એન્જીનીયરીંગ, ફાર્મસી, મેડીકલ સહિતના પ્રોફેસનલ કોર્સ હવે ગુજરાતીમાં ભણાવાશે….

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતી વિધાર્થીઓ માટે ગુજરાતી ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ બને એ માટે રાજ્ય સરકારના મંત્રીમંડળની…

વાંકાનેર : લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વાંકાનેર શહેરના સાત વોર્ડની શેરીઓમાં સીસી રોડ કામના ખાતમુહૂર્ત કરાયાં…..

વિકાસ કામોની બહાલી : સ્ટ્રીટ લાઈટના પ્રશ્ન હલ થયા બાદ તમામ સાતે સાત વોર્ડની શેરી-રોડ ના કામો પુરજોશમાં પુરા કરાશે…. વાંકાનેર નગરપાલિકા સુપર સીટ જાહેર થયાં બાદ હાલ પાલિકામાં વહિવટદાર…

વાંકાનેર : ભગવાન માંધાતા દેવ મંદિર ખાતે સર્વ જ્ઞાતી સ્નેહમિલન સાથે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ કમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરાયું….

ભગવાન માંધાતા દેવ અને સંતશ્રી વેલનાથ બાપુના મંદિર ખાતે સમાજના કમ્યુનિટી હોલનો ખાતમુહૂર્ત તથા સર્વ જ્ઞાતી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…. વાંકાનેર શહેર નજીક જાલી ગામના બસસ્ટેશન પાસે આવેલ ભગવાન માંધાતા દેવ…

error: Content is protected !!