હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામેલા દેશના પ્રથમ CDS સહિતના સૈનિકોને વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા શ્રઘ્ધાંજલિ અર્પણ કરાઇ….
વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહિદ થયેલા જવાનોના આત્માના મોક્ષ માટે પ્રાથના સભા યોજાઈ હતી જેમાં દેશના પ્રથમ CDS બિપીનસિંહ રાવત સહિત 11 શહિદ થતા આ તમામ જવાનોને…