Month: April 2021

વાંકાનેર શહેરમાં ત્રણ સ્થળેથી વરલીનો જુગાર રમતા ત્રણ ઝડપાયાં.

વાંકાનેર શહેર પોલીસ દ્વારા અલગ-અલગ ત્રણ સ્થળે વરલી જુગારના દરોડા પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે… બનાવની…

ફૈઝ ગ્રુપ-વાંકાનેર જરૂરીયાત મંદ કોરોના દર્દીઓ માટે ઈલે. ઓક્સિજન મશીનની વ્યવસ્થા કરી આપશે….

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે જેની સામે હોસ્પિટલો પણ હાઉસ ફુલ બની રહી છે ત્યારે કોઇ પણ કોરોના દર્દીઓ જેને શરીરમાં ઓક્સિજનની જરૂર હોય તેના…

વાંકાનેર લોહાણા મહાજન વાડી ખાતે જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો….

વાંકાનેર લોહાણા મહાજન વાડી ખાતે વાંકાનેર શહેર ભાજપ સુપ્રીમો જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર લોહાણા સમાજના આગેવાનો, વડીલો, યુવાનો સહિત બહોળી સંખ્યામાં…

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડિયા ગામ નજીક બે બાઈક વચ્ચેના અકસ્માત : એકનું મોત, બે ઈજાગ્રસ્ત…

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ નજીક બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મોત થયું હતું જ્યારે અન્ય બે શખ્સો આ અકસ્માતના બનાવમાં ઘાયલ થયા હતા જેને…

વાંકાનેર શહેર-તાલુકા ભરમાં શરદી અને ફ્લૂ તથા કોરોનાનો ભયંકર વિસ્ફોટ, તમામ હોસ્પિટલો હાઉસ ફુલ…

છેલ્લા ઘણા દિવસોથી ચક્રવાત ન્યૂઝ વાંકાનેરના નાગરિકોના આરોગ્ય બાબતે તંત્રને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરી લડત ચલાવી રહ્યું છે, છતાં હજુપણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી :…

વાંકાનેર મહારાણા ડો. દિગ્વિજયસિંહજી ઝાલાનું ગુરુવારે બેસણું….

મહારાણા રાજ સાહેબ ઓફ વાંકાનેર અને પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ડો. દિગ્વિજયસિંહજી ઝાલાનું ગત તારીખ 03/04/2021, શનિવારના રોજ 89 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. જેથી સ્વર્ગસ્થ બાપુ સાહેબનું બેસણું…

મોરબી જિલ્લાના બાગાયત ખેડૂતો સરકારશ્રીની સહાયલક્ષી યોજનાનો લાભ લેવા 15 મે સુધી આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે….

સરકારશ્રીના બાગાયત ખાતાની જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવીકે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, અર્ધપાકા મંડપ, પાકા મંડપ તથા કાચા મંડપ, પ્લાસ્ટીક મલ્ચીંગ, પાવર ટીલર, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર,…

વાંકાનેર મહારાણા અને પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહ ઝાલાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અગ્રણી દિગ્વિજયસિંહ, અશોક ગેહલોત (રાજસ્થાન-મુખ્યમંત્રી), ઓમ બિરલા(લોકસભા-સ્પિકર), વેંકૈયા નાયડુ(ઉપરાષ્ટ્રપતિ), જ્યોતિરાદિત્ય સિંધિયા(ભાજપ અગ્રણી), શિવરાજસિંહ ચૌહાણ(મધ્યપ્રદેશ-મુખ્યમંત્રી), વિજયભાઇ રૂપાણી (મુુુખ્યમંત્રી-ગુુજરાત) સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ : બપોરે બે વાગ્યે વાજતેગાજતે…

માસ્ક માટે ફરી તૈયાર થઇ જાવ : આજથી સમગ્ર ગુજરાતમાં પોલીસ માસ્ક ડ્રાઇવ યોજશે…

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના પોલીસવડાને માસ્ક ડ્રાઇવ યોજવા ડીજીપીની તાકીદ : જો માસ્ક નહિં પહેરેલ હોય તો રૂ. 1000 નો દંડ વસુલવામાં આવશે… સમગ્ર રાજ્યમાં કોરોના…

વાંકાનેર મહારાજ અને પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહ ઝાલાનું દુઃખદ અવસાન…

પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેર રાજપરિવારના મહારાણા રાજસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી ઝાલાનુઅં ગઇકાલે તારીખ 03/04/2021 ના રોજ દુઃખદ અવસાન થયું છે. જેમની અંતિમ યાત્રા આજે તારીખ 04/04/2021 ને રવિવારના રોજ…

error: Content is protected !!