વાંકાનેર મહારાણા ડો. દિગ્વિજયસિંહજી ઝાલાનું ગુરુવારે બેસણું….
મહારાણા રાજ સાહેબ ઓફ વાંકાનેર અને પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ડો. દિગ્વિજયસિંહજી ઝાલાનું ગત તારીખ 03/04/2021, શનિવારના રોજ 89 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. જેથી સ્વર્ગસ્થ બાપુ સાહેબનું બેસણું…
મોરબી જિલ્લાના બાગાયત ખેડૂતો સરકારશ્રીની સહાયલક્ષી યોજનાનો લાભ લેવા 15 મે સુધી આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે….
સરકારશ્રીના બાગાયત ખાતાની જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવીકે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, અર્ધપાકા મંડપ, પાકા મંડપ તથા કાચા મંડપ, પ્લાસ્ટીક મલ્ચીંગ, પાવર ટીલર, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર,…
વાંકાનેર મહારાણા અને પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહ ઝાલાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અગ્રણી દિગ્વિજયસિંહ, અશોક ગેહલોત (રાજસ્થાન-મુખ્યમંત્રી), ઓમ બિરલા(લોકસભા-સ્પિકર), વેંકૈયા નાયડુ(ઉપરાષ્ટ્રપતિ), જ્યોતિરાદિત્ય સિંધિયા(ભાજપ અગ્રણી), શિવરાજસિંહ ચૌહાણ(મધ્યપ્રદેશ-મુખ્યમંત્રી), વિજયભાઇ રૂપાણી (મુુુખ્યમંત્રી-ગુુજરાત) સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ : બપોરે બે વાગ્યે વાજતેગાજતે…
માસ્ક માટે ફરી તૈયાર થઇ જાવ : આજથી સમગ્ર ગુજરાતમાં પોલીસ માસ્ક ડ્રાઇવ યોજશે…
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના પોલીસવડાને માસ્ક ડ્રાઇવ યોજવા ડીજીપીની તાકીદ : જો માસ્ક નહિં પહેરેલ હોય તો રૂ. 1000 નો દંડ વસુલવામાં આવશે… સમગ્ર રાજ્યમાં કોરોના…
વાંકાનેર મહારાજ અને પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહ ઝાલાનું દુઃખદ અવસાન…
પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેર રાજપરિવારના મહારાણા રાજસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી ઝાલાનુઅં ગઇકાલે તારીખ 03/04/2021 ના રોજ દુઃખદ અવસાન થયું છે. જેમની અંતિમ યાત્રા આજે તારીખ 04/04/2021 ને રવિવારના રોજ…
વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયને જિલ્લાની શ્રેષ્ટ શાળાનો એવોર્ડ એનાયત…
વિધાર્થીનીઓના સર્વાંગી વિકાસ તેમજ કન્યા કેળવણી, સ્ત્રી સશક્તિકરણ અને રાષ્ટ્રીય ભાવના માટે પ્રવૃતિશીલ અને પ્રયત્નશીલ એવી વિધાભારતી-વાંકાનેર ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિધાલયને વર્ષ 2020-2021 માટે મોરબી જિલ્લાની…
મોરબી જીલ્લામાં કોરોના રેપીડ ટેસ્ટ કીટની તિવ્ર અછત, ભ્રષ્ટાચારની આશંકા….
કોરોનાની બીજી લહેર પુર્વે મોરબી જિલ્લામાં 20,000 જેટલી કોરોના રેપિડ ટેસ્ટ કીટની ફાળવણી કરવામાં આવી હતી, જેનો આજે કોઈ અતોપતો નથી : હાલ જીલ્લામાં માત્ર કોરોના લેબ ટેસ્ટીંગ રિપોર્ટ પર…
યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડ પુનઃ શરૂ કરવા માંગ…
વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી વાંકાનેર યુવરાજ અને તાલુકા ભાજપ અગ્રણી કેશરીદેવસિંહ ઝાલા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને સી.ડી.એચ.ઓ. ને પત્ર લખી વાંકાનેર સબ…
વાંકાનેરના હસનપર ગામે પ્લોટ પચાવી પાડવા બાબતે એક સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઇ…
વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે આવેલ ખાનગી માલિકીના એક પ્લોટમાં આરોપી દ્વારા ગેરકાયદે કબ્જો જમાવી ગાયો માટેનો વાડો, ઓરડી અને વાડી બનાવી કબ્જો કરી લીધો હતો જેથી જમીનના મૂળ માલીકે…
વાંકાનેરના જાલસીકા ગામે બેથી ત્રણ દિપડાનું આગમન, એક બળદનું મારણ : ખેડૂતો ભયભીત…
વાંકાનેર તાલુકામાં મોટો વિડી વિસ્તાર ધરાવતા એવા જાલસીકા ગામે બે થી ત્રણ દિપડાનું આગમન થયું છે જેમાં ગતરાત્રીના ગામની સીમમાં એક બળદનું મારણ કરી દિપડાઓએ મિજબાની માણી હતી. શિકારની આજુબાજુમાં…