બાળકોના સર્વાંગી પર ધ્યાન આપતી વાંકાનેરની એકમાત્ર શાળા એટલે જ્યોતિ વિદ્યાલય, આપનાં બાળકના એડમિશન માટે આજે જ સંપર્ક કરો…

વાંકાનેર શહેરની એકમાત્ર શિક્ષણ અને બાળકના સર્વાંગી વિકાસ લક્ષી ગુજરાતી માધ્યમ શાળા એવી જ્યોતિ વિદ્યાલય દ્વારા નવા વર્ષ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ધોરણ 1 થી 12 ના તમામ વર્ગો માટે લિમિટેડ સીટો પર એડમિશન આપવાનું હોય જેથી વહેલાં તે પહેલાંના ધોરણે આપના બાળકનું વાંકાનેરની સર્વશ્રેષ્ઠ શાળામાં એડમિશન લેવા માટે આજે જ સંપર્ક કરવો…

જ્યોતિ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે અને એને કોઈ પણ ડાઉટ હોય તો તેઓ સોલ કરી શકે, બાળક માત્ર શિક્ષણ મયી ન બની રહે પરંતુ તેનો શારિરીક, માનસિક અને સામાજિક વિકાસ થાય સહિત તમામ સુવિધાઓથી સુસજ્જ સગવડતાઓ ધરાવતી જ્યોતિ વિદ્યાલય દ્વારા નવા વર્ષ માટે એડમિશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે….

શા માટે તમારા બાળકનું એડમીશન માત્ર જ્યોતિ વિદ્યાલયમાં જ કરશો ?

1). એક ક્લાસમાં ફક્ત 30 બાળકોની સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા…
2). બાળકના શારીરિક વિકાસ માટે અદ્યતન એવા રમત-ગમતના સાધનો…
3). વિશાળ રમત-ગમત મેદાન…
4). પ્રદુષણ મુક્ત કુદરતી વાતાવરણમાં શિક્ષણ કાર્ય..
5). વિશાળ વર્ગખંડો…
6). વાંકાનેરની એક માત્ર સંસ્થા કે જેમાં સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓને ફિઝીકલ ટ્રેનીગ પણ..
7). આ સાથે વાંકાનેરના દરેક ગામડાઓમાંથી વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે વાહનની વ્યવસ્થા…
8). સરકારની તમામ ગાઇડ લાઇનનું પાલન કરતી શિક્ષણ સંસ્થા…
9). અધતન ટેકનોલોજીથી સુસજ્જ કોમ્પ્યુટર લેબ..
10) એકસાથે 100 થી વધુ બાળકો બેસીને જોઇ શકે તેવા અધતન ટેકનોલોજી વાળા થીયેટરની સુવિધા…

આ સાથે બીજી ઘણી બધી સુવિધાઓ જેની વાલીએ કલ્પના પણ ન કરી હોય…

…તો હવે રાહ શા માટે જુઓ છો ?, આજે જ સંપર્ક કરો જ્યોતિ વિદ્યાલય અને તમારા બાળકનું સર્વશ્રેષ્ઠ શાળામાં એડમીશન કન્ફર્મ કરાવો….

• સંપર્ક •

99134 22224
79848 94918

error: Content is protected !!