વાંકાનેર મહારાણા અને પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહ ઝાલાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અગ્રણી દિગ્વિજયસિંહ, અશોક ગેહલોત (રાજસ્થાન-મુખ્યમંત્રી), ઓમ બિરલા(લોકસભા-સ્પિકર), વેંકૈયા નાયડુ(ઉપરાષ્ટ્રપતિ), જ્યોતિરાદિત્ય સિંધિયા(ભાજપ અગ્રણી), શિવરાજસિંહ ચૌહાણ(મધ્યપ્રદેશ-મુખ્યમંત્રી), વિજયભાઇ રૂપાણી (મુુુખ્યમંત્રી-ગુુજરાત) સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ : બપોરે બે વાગ્યે વાજતેગાજતે…