વાંકાનેર : ઢુવા ચોકડી નજીક બાઈક સ્લીપ થતા પિતાની નજર સામે પુત્રીનું મોત…
વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ઢુવા ચોકડી ખાતેના ઓવરબ્રીજ નજીક રોડ પર ખાડો આવતા તેને તારવવા જતા બાઈક સ્લીપ થવાથી બાઇક ચાલક પિતાની નજર સામે જ પુત્રીનું અકસ્માતમાં મોત થયું હતું,…
વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ઢુવા ચોકડી ખાતેના ઓવરબ્રીજ નજીક રોડ પર ખાડો આવતા તેને તારવવા જતા બાઈક સ્લીપ થવાથી બાઇક ચાલક પિતાની નજર સામે જ પુત્રીનું અકસ્માતમાં મોત થયું હતું,…
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ વાસુકી મંદિર તેમજ રાજકોટ રોડ પર આવેલ વેલનાથ બાપુના મંદિર ખાતે વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ દ્વારા સમાજના વિવિધ પ્રશ્નો અનુસંધાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું…
કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી માંગ કરી… વાંકાનેર વિસ્તારમાં વ૨સાદ ખેંચાવાને કારણે ખેડુતોનો ઉભો પાક સુકાઈ રહ્યો હોય જેથી આવા સંજોગોમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કોંગ્રેસ અગ્રણી…
વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કરવા બાબતે એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ…
હાલમાં વરસાદ ખેચાયો છે ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણી છે તે જથ્થાને બચાવવામાં આવે તેની તાતી જરૂર છે ત્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ તળાવમાંથી ગેરકાયદેસર રીતે અમુક શખ્સો દ્વારા…
વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા કુલ ચાર શખ્સોને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો…
વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામના નાલા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને પોલીસે એક બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી…
રાજ્યના પોલીસવડા દ્વારા આજે રાજ્યમાં ફરજ બજાવતા 27 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરોની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે જેમાં વાંકાનેર સીટી પીઆઈ એચ. એન. રાઠોડની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી…
વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે મહિલાને સાપે ડંખ મારતાં મહિલાનું ઘટનાસ્થળે જ સાંપના ઝેરના કારણે મોત થયું હતું જે બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે…
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ભગવાન કૃષ્ણની રથયાત્રા કાઢવામાં આવે છે જે રથયાત્રા કોરોના મહામારી અને ગામના નાગરીકોના સ્વાસ્થ્યને…