રાજ્યના પોલીસવડા દ્વારા આજે રાજ્યમાં ફરજ બજાવતા 27 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરોની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે જેમાં વાંકાનેર સીટી પીઆઈ એચ. એન. રાઠોડની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે…

રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 27 પોલીસ ઇન્સ્પેકટરોની તાત્કાલિક અસરથી બદલીના આદેશ રાજ્ય પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પીઆઇ એચ. એન. રાઠોડની બદલી અમદાવાદ શહેર ખાતે કરવામાં આવી છે, જ્યારે પશ્ચિમ કચ્છ-ભુજ ખાતે ફરજ બજાવતા પીઆઈ પી. એચ. લખધીરકાની મોરબી જીલ્લામાં બદલી કરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!