વાંકાનેર : અરણીટીંબા ગામના યુવાનો દ્વારા જામનગરના પુરગ્રસ્તોમાં રાશન-કીટ અને જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ કરાયું…
અરણીટીંબા સુની જમાત તથા યંગ ગૃપ દ્વારા પુરગ્રસ્ત ગામડાઓમાં રાશન કિટો અને જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું…. વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના યુવાનો દ્વારા ગામની સુન્ની મુસ્લિમ જમાતના સહયોગથી જામનગરના ગુલાબનગર,…