વાંકાનેર તાલુકાનાં કણકોટ ગામે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત…
વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ…
વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ…
61 ગ્રામ પંચાયતોની ચૂંટણી અને એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી સહિત 62 ગ્રામ પંચાયતો માટે મતદારોનો ફેંસલો પેટીમાં સુરક્ષીત, આવતી કાલે પરિણામ….. વાંકાનેર તાલુકાની કુલ 62 ગ્રામ પંચાયતોમાં સરપંચ, સભ્યો…
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેે આજે મતદાન યોજાયું હતું. જેમાંં સવારે 7 થી સાંજે 6 દરમ્યાન વાંકાનેર તાલુકાની 61 ગ્રામ પંચાયતોમાં કુલ 82.33 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં…
વાંકાનેર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું જેમાં મતદારોએ ઉત્સાહ ભેર મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં ઘણી જગ્યાએ વૃદ્ધ અને અશક્ત મતદારો મતદાન કરી…
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેે આજે મતદાન યોજાયું હતું. જેમાં વાંકાનેર તાલુકાની કુલ 61 ગ્રામ પંચાયતોમાં કુલ 77.05 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં 54,062 પુરુષ અને 48,094 મહિલા…
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે વાંકાનેર તાલુકાની કુલ 61 ગ્રામ પંચાયતોમાં બપોરે એક વાગ્યા સુધીમાં કુલ 45.11 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં 54,062…
મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ દિલીપભાઇ અગ્રેચણીયાના પુત્ર અને યુવા એડવોકેટ એવા જીતેનભાઈ અગ્રીચણીયાએ મોરબી બાર એસોસિયેશનના સેક્રેટરી તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેમને 203 જેટલા મત સાથે 2/3 બહુમતી મેળવી…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજકોટ મુકામે આંતર કોલેજ કુસ્તી સ્પર્ધા યોજાયેલ હોય જેમાં 61 થી 65 વેટ કેટેગરીમાં વાંકાનેરની દોશી કોલેજના વિદ્યાર્થી ધરોડીયા આશિષ જયેશભાઈએ સિલ્વર મેડલ મેળવી કોલેજ અને…
વાંકાનેર તાલુકા વિસ્તારમાં સામાજિક અને રાજકીય રીતે સક્રિય અને ભાજપ પક્ષ માટે સક્રિય કામગીરી કરી વર્ષોથી વફાદાર એવા ધમલપરના હબીબભાઈ દેકાવડીયાના પુત્ર ગ્યાસુદ્દીન દેકાવડીયાની વાંકાનેર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ…
આજ રોજ વાંકાનેર બાર એસોસીએશનના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે ચુંટણી યોજાઈ હતી જેનું પરીણામો જાહેર થતા વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે એડવોકેટ અનિરુદ્ધસિંહ એસ. ઝાલા વિજેતા જાહેર થયા છે….…