Category: વાંકાનેર

ઈકો ઝોન મુદ્દે સરકારે લોલીપોપ આપી, અમારી માંગણી ઈકો ઝોનને સંપૂર્ણ રદ કરવાની છે : ઈકો ઝોન લડત સમિતિ-વાંકાનેર

વાંકાનેર તાલુકાના વિડિ ભોજપરા, ખીજડીયા, ઘીયાવડ, રાજાવડલા, કોઠી અને જાલસીકા સહિતના ગામોમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ખેતીની જમીનને સરકારે એક નોટિફિકેશન બહાર પાડી ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ કરેલ છે જેમાં આ…

વાંકાનેર : ઢુવા પીએચસી ખાતે 17 કોરોના વોરિયર્સને કોરોના રસી આપવામાં આવી…

વાંકાનેર શહેર નજીક આવેલ ઢુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા આર.સી.એચ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસિયાના માર્ગદર્શન હેઠળ કોરોના રસીકરણ કેમ્પનું આયોજન…

વાકાંનેર અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે સરકારી જીમ સેન્ટરનું કલેક્ટરશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું…

ગત તા. ૨૦/૦૧ ના રોજ વાંકાનેર શહેર ખાતે આવેલ અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે રમત-ગમત અધિકારીશ્રી, મોરબી દ્વારા વાકાંનેર તાલુકાના નાગરિકો અને બાળકો પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી અંગે જાગૃત બને તેવા હેતુથી…

વાંકાનેર : ટ્રક મારફતે દિલ્હી મોકલેલ ટાઈલ્સનો જથ્થો ગ્રાહક પાસે ન પહોંચતા રસ્તામાં જ ગાયબ, જાણો સંપૂર્ણ વિગત….

મોરબીના ટ્રાન્સપોર્ટર દ્વારા વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક અને વઘાસીયા ટોલનાકા નજીક આવેલ ટાઇલ્સના કારખાનામાંથી ટાઇલ્સનો જથ્થો દિલ્હી ખાતે ગ્રાહકને મોકલાવવા માટે પોતાની રોડલાયન્સ મારફતે ટાઈલ્સ ભરેલ ટ્રક દિલ્હી રવાના…

વાંકાનેર પ્રાંત અધિકારીની ખાલી પડેલ જગ્યા પર દેવભૂમિ દ્વારકાથી પ્રશાંત મંગુડા નિમણૂંક…

થોડા સમય અગાઉ વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવાને પોતાની સત્તા બહારના હુકમ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેથી વાંકાનેર પ્રાંત અધિકારીની જગ્યા ખાલી પડી હતી જેનો ચાર્જ હળવદ પ્રાંત અધિકારીને…

વાંકાનેર શહેર પી.આઇ. સોનારાની મોરબી ખાતે બદલી, નવા પીઆઇ તરીકે જુનાગઢથી વી. એલ. પટેલની નીમણુંક…

વાંકાનેર શહેર પી.આઇ. બી. પી. સોનારાની આજે બદલી કરવામાં આવી છે જેમને મોરબી એ ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે આ સાથે જ વાંકાનેર શહેર પી.આઇ. તરીકે વી. એલ. પટેલની…

મોરબી જિલ્લાને ભેટ : જીલ્લામાં નવી GIDC બનાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી….

ગુજરાતમાં આઠ જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો – GIDC સ્થાપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલ…

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે 80 જેટલા આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી અપાઇ….

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આજે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ માટે કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર વિસ્તારના 80 જેટલા આરોગ્ય અધિકારી/કર્મચારીઓને કોરોના રસી…

error: Content is protected !!