વાંકાનેર તાલુકામાં કોરોનાથી મૃત્યુ પામેલા છ મૃતકોના વારસદારોના ખાતામાં 50 હજારની સહાય મંજુર….
વાંકાનેર તાલુકામાં કોરોના મહામારી દરમિયાન અનેક લોકો મોતને ભેટ્યા હતા ત્યારે સરકાર દ્વારા કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના વારસદારને રૂ. 50,000 ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે વાંકાનેર…