કોરોના મહામારીના કારણે શહેનશાહ-એ-વાંકાનેર હઝરત શાહબાવાના ઉર્ષની ઉજવણી મોકૂફ, ઉર્ષની સાદગીથી ઉજવણી કરાશે : અકિદત મંદોને ખાસ અપિલ….
વાંકાનેર શહેરની ઐતિહાસિક શાહબાવા દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદના બીજા દિવસે ઉર્ષ શાનો સોકતથી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે ગત વર્ષની માફક…