જામનગર વિસ્તારનાં પુરગ્રસ્ત વિસ્તારની વહારે આવતા વાંકાનેરના યુવાનનો, 1000 જેટલી રાશન કીટનું વિતરણ કરાયું….
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા અને તિથવા ગામના યુવાનો દ્વારા જામનગરના પુર પીડિતો માટે 1000 જેટલી રાશન કીટો બનાવી પુરગ્રસ્તોમાં વિતરણ કરાઇ : હજું પણ વધુ કિટ વિતરણની કામગીરી પુરજોશમાં… થોડા દિવસો…