આગામી રવિવારના રોજ વાંકાનેરના ખીજડીયા ગામ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે….
શ્રી ગિરિરાજ હોસ્પિટલ -કુવાડવા તથા દારૂલ ઉલૂમ હક્કાનીયા અહેલે સુન્નત ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે…. વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આગામી રવિવારના રોજ ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે શ્રી ગિરિરાજ હોસ્પિટલ-કુવાડવા…