વાંકાનેર ખાતે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેન્ડ લોકાર્પણનાં અભાવે ધૂળધાણી, પેસેન્જરો પરેશાન….
વાંકાનેર શહેર ખાતે તાજેતરમાં જ બસ સ્ટેશનનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, જેનું કામ સંપૂર્ણ પૂર્ણ થયું છે, છતાં લોકાર્પણનાં અભાવે પેસેન્જર ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે સત્વરે નવનિર્મિત બસ…