વાંકાનેર પાટીદાર સેવા સમાજ દ્વારા રાસોત્સવ, જમણવાર અને સન્માન સમારંભ એમ ત્રિવેણી કાર્યક્રમ યોજાશે….
વાંકાનેર પાટીદાર સેવા સમાજ દ્રારા આગામી દશેરા તથા શરદપૂર્ણિમા નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તા.૨૪ના રોજ મંગળવારે પટેલવાડી ખાતે સાંજે ૬:૩૦ કલાકે દશેરા પર્વ નિમિતે સમહુ જ્ઞાતી…