વાંકાનેરના પીપળીયારાજ ગામે થયેલ હત્યાના બનાવનો ભેદ ઉકેલાયો, પત્નીએ જ નિદ્રાધીન પતિને કૌંસ અને કુહાડીથી રહેંસી નાખ્યો…!
સગા સંબંધી સાથે ફોનમાં વાત કરવાની અને માવતરે જવાની ના પાડતા પત્નીએ નિદ્રાધીન પતિનું કાસળ કાઢી નાખ્યું…. વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાં આવેલ વાડીએ રહી ખેત મજૂરી કરતા એક યુવાનની…