મોરબી જિલ્લામાં વાવાઝોડાના સ્થળાંતરિત અસરગ્રસ્તોને વ્યક્તિ દીઠ સહાયની રકમ કેશ ડોલ્સ ચૂકવાશે…
મહત્તમ પાંચ દિવસ માટે પુખ્ત વ્યક્તિને પ્રતિદિન રૂ. 100 અને બાળકને રૂ. 60ની રોકડ રકમની ચુકવણી કરાશે… મોરબી જીલ્લામાં વાવાઝોડાને પગલે વહિવટી તંત્ર દ્વારા ઘણાબધા વિસ્તારોમાંથી અસરગ્રસ્તોને તાત્કાલિક અસરથી સ્થળાંતરિત…