વાંકનેર : સિંધાવદર નજીક એસ.ટી. બસે હડફેટે લેતા વૃદ્ધના મોત મામલે એસ.ટી. બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ…
મૃતકના પુત્રએ બેદરકારી પુર્વક એસ.ટી. બસ ચલાવી અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી… રાજકોટ શહેર ખાતે રહેતા રસિકભાઈ છગનભાઈ જેઠવા (ઉ.વ. ૬૦) નામના વૃદ્ધ ગત શનિવારે રાજકોટથી પોતાના TVS…