વાંકાનેરના ચંદ્રપુર ખાતે સોમવારના રોજ આમદે સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ યોજાશે….
વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ ખાતે આગામી સોમવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે આમદે સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તરપ્રદેશના બાંદાથી મુસ્લિમ ધર્મગુરૂ…