વાંકાનેર શહેરની જ્યોતિ વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકાર માન્ય ડો. વિક્રમ સારાભાઈ લેબ ખુલ્લી મુકાઇ…….
ભાજપના રાષ્ટ્રીય લઘુમતી નેતા ડો. જહીરખાનના હસ્તે લેબ ખુલ્લી મુકાઈ… વાંકાનેર શહેરના પંચાસર રોડ(ધરમનગર) ખાતે આવેલ જ્યોતિ વિદ્યાલય ખાતે આજરોજ કેન્દ્ર સરકારના સાયન્સ અને રીસર્ચ વિભાગ માન્ય ડો. વિક્રમ સારાભાઈ…