વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના પ્રધાનઆચાર્યો માટે બે દિવસના વર્ગનું વાંકાનેર ખાતે આયોજન કરાયું….
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સૌરાષ્ટ્ર – કચ્છના શિશુમંદિરથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રધાનાચાર્યો (પ્રિન્સીપાલ) માટે બે દિવસનો વર્ગ વાંકાનેર ખાતે વિદ્યા ભારતી શૈક્ષણિક સંકુલમાં યોજાયો હતો, જેમાં કુલ ૭૮ પ્રધાનાચાર્યો હાજર…