વાંકાનેર તાલુકાની તીથવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ઈસ્માઈલભાઈ પરાસરનો 346 મતે વિજય…
વાંકાનેર તાલુકાની 62 ગ્રામ પંચાયતો માટે આજે મતગણતરી યોજાઈ હતી જેમાં તાલુકાની તિથવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ઈસ્માઈલભાઈ પરાસરનો 346 મતે વિજય થયો છે… સરપંચ પદે ચુંટાયેલ ઉમેદવાર ઈસ્માઈલભાઈ આહમદભાઈ…