વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના વરડુસર, જાલી પાંચ દ્વારકા, પાજ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે……

ઉમેદવારોને મળેલા મતો

ગામ : વરડુસર

વિજેતા :  મનુભાઈ પ્રભુભાઈ નદાસીયા = 374
હરિફ : વસંતકુમાર વાલજી નદાસીયા = 314

સંજયભાઈ બચુભાઈ નદાસીયા = 88

ગામ : જાલી

વિજેતા :  માવજીભાઈ રવજીભાઈ માલકીયા = 488
હરિફ : પ્રવિણ રવજીભાઈ સરાવાડીયા  = 201

હરજીવન સોમાભાઈ વાઘેલા = 163

 વિરજીભાઈ જીણાભાઇ વાઘેલા = 31

પથુભાઈ લાઘાભાઈ સરાવાડીયા = 06

ગામ : પાજ

વિજેતા :  ઉસ્માન વલી શેરસીયા = 340
હરિફ : ઈસ્માઈલભાઈ અલીભાઈ સીપાઈ = 340

પાજ ગ્રામ પંચાયતમાં બંને ઉમેદવારોને 340 મતો મળતા ટાઈ થઈ હતી જેમાં ચીઠ્ઠી નાખતા ઉસ્માનભાઈનો વિજય થયો હતો…

ગામ : પાંચ દ્રારકા

વિજેતા :  ઉસ્માનગની માહમદભાઈ પરાસરા = 728
હરિફ : અબ્દુલભાઈ માહમદભાઈ બાદી  = 595

નજરમહંમદ સાજીભાઈ બાદી = 482

રસુલભાઈ આહમદભાઈ બાદી = 60

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

error: Content is protected !!