અનેક રાજ્યોમાં પરાજય બાદ કોંગ્રેસ નેતૃત્વ પરિવર્તનના માર્ગે : શું ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલની વાપસી થશે ?
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે તાજેતરમાં યોજાયેલ અનેક રાજ્યોની ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવો પડયો છે. જે બાદ પાર્ટીએ દેશવ્યાપી મોટા બદલાવો કરવાનું મન બનાવી લીધું છે અને ચૂંટણીમાં સારું પ્રદર્શન…