વાંકાનેર : મોમીન સમાજના ધર્મગુરૂ સૈયદ વિજારતહુસેન બાવા સાહેબે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો….
વાંકાનેર શહેર નજીક આવેલ હઝરત મોમીનશાહ બાવાની દરગાહના ગાદીપતિ અને મોમીન સમાજના ધર્મગુરૂ અલ્હાજ હઝરત પીર સૈયદ વિજારતહુસેન બાવા સાહેબ અને તેમના પરિવારજનોએ કોરોના વેક્સિનનો ગઇકાલે પ્રથમ ડોઝ લીધો હતો…