ટોળ-અમરાપર-કોઠારીયા ગામના ત્રણ હજાર જેટલા પશુઓના નિભાવ માટે પાણીની વ્યવસ્થા કરવા રજુઆત કરતા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઘેલાભાઈ ફાંગલીયા
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ટોળ, અમરાપર અને કોઠારીયા ગામોમાં અબોલ પશુઓને ભર ઉનાળે પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઘેલાભાઈ ફાંગલીયા દ્વારા મોરબી જિલ્લા કક્ષાના…