વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી બુધવારના રોજ રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલના ચામડીના રોગના નિષ્ણાંત ડોક્ટર ડો. ઓમદેવસિંહ ગોહિલ (ડરમેટોલોજીસ્ટ) દ્વારા નિદાન તથા તપાસ માટે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો બહોળી સંખ્યામાં વાંકાનેરના નાગરિકોને લાભ લેવા જણાવવામાં આવ્યું છે…

ઓપીડીની વિગતો…

તારીખ : 06/12/2023, રવિવાર
સમય : બપોરે 2 થી 4 સુધી…
સ્થળ : સત્યમ હોસ્પિટલ, ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિર સામે, માર્કેટ ચોક, વાંકાનેર

એપોઇન્ટમેન્ટ માટે…

મો. 73597 76486

(નોંધ : આ સાથે જ ચામડીના રોગના નિષ્ણાંત ડો. ઓમદેવસિંહ ગોહિલ વાંકાનેરની સત્યમ હોસ્પિટલ ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે નિયમિત મળી રહેશે…)

error: Content is protected !!