વાંકાનેરમાં સૌપ્રથમ વખત 0% વ્યાજ સાથે એકદમ સરળ હપ્તેથી ફર્નિચર ખરીદવાની સુવર્ણ તક…

વાંકાનેર શહેર ખાતે આવેલ ફર્નિચરના વિશાળ અને અત્યાધુનિક શોરૂમ એવા કિસ્મત ફર્નિચર દ્વારા આ દિવાળી તહેવાર નિમિત્તે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આ તહેવારો દરમ્યાન કોઈપણ ફર્નિચર આઇટમની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ ગ્રાહકોને વાંકાનેર શહેરમાં સૌપ્રથમ વખત ફર્નિચર આઇટમો 0% વ્યાજ સાથે એકદમ સરળ હપ્તેથી ખરીદવાની સુવર્ણ તક પણ કિસ્મત ફર્નિચર ખાતેથી મળી રહેશે….

છેલ્લા 25 વર્ષથી હજારો ગ્રાહકો માટે વિશ્વાસનું પ્રતિક બનેલ કિસ્મત ફર્નિચરના નવા આધુનિક શોરૂમ ખાતેથી દરેક ગ્રાહકોને બેડ, કબાટ, ટેબલ, ખુરશી, શોફા, ગાદલા સહિત ઘર તથા ઓફીસ માટેની તમામ ફર્નિચર આઇટમો તેમજ દિકરીના કરીયાવર માટે સ્પેશિયલ ફર્નિચર તથા ઈલેક્ટ્રોનિક્સ આઇટમો એકદમ વ્યાજબી દર, 0% વ્યાજ સાથે એકદમ સરળ હપ્તેથી અને તેમાં પણ 10 % ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે….

 ઓફર તા. 15/11/2023, બુધવાર સુધી માન્ય રહેશે…‌ 

તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો કિસ્મત ફર્નિચરના વિશાળ શોરૂમ ખાતે…..

 કિસ્મત ફર્નિચર 

કિસ્મત પ્લાઝા, ગુલશન પાર્ક મેઈન રોડ, ચંદ્રપુર, વાંકાનેર

મો‌. 99095 24950

મો. 99246 37468

મો. 95743 54092

error: Content is protected !!