આવતીકાલે રબારી સમાજના ધર્મગુરૂ વાંકાનેર ખાતે પધારતા સામૈયું યોજાશે….
રબારી સમાજના ધર્મ ગુરુ 1008 મહામંડલેશ્વર પીઠધીશ શ્રી કણીરામ બાપુ આવતીકાલે વાંકાનેર શહેર ખાતે પધારવાના હોય જેથી વાંકાનેર રબારી સમાજ દ્વારા તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે,…